અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં આવ્યો નવો વળાંક, જયરાજસિંહના નામે સગીરાએ કર્યો ધડાકો

ETVBHARAT 2025-06-10

Views 52

રાજકોટના રીબડામાં અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. આ મામલે આરોપી સગીરાએ નિવેદન આપતા કહ્યું કે, મારા પર દબાણ કરવામાં આવ્યું...

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS