સુરતમાં વ્યાજખોરોની ધરપકડ કરવામાં આવી

Sandesh 2023-01-10

Views 65

સુરત પોલીસે વ્યાજખોરો સામે કાર્યવાહી કરી છે. જેમાં 30થી વધુ વ્યાજખોરોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં ઝોન-5 અંતર્ગત આવતા વિસ્તારોમાંથી ધરપકડ કરવામાં આવી છે. જેમાં

રાંદેર વિસ્તારના કુખ્યાત રાજન કાલી વિરુદ્વ કાર્યવાહી કરવામાં આવી છે. તેમાં રાંદેર, અડાજણ, પાલ વિસ્તારમાંથી વ્યાજખોરો ઝડપાયા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS