કાંકરિયા કાર્નિવલમાં વિવિધ પ્રવૃત્તિઓ શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર

Sandesh 2022-12-20

Views 15

કોરોના મહામારી દરમિયાન બે વર્ષ કાર્નિવલ બંધ રાખવામાં આવ્યો હતો. દર વખતની જેમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષે પણ 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ્દ હસ્તે કાંકરિયા કાર્નિવલનું ઉદ્ધઘાટન કરવામાં આવશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS