આજે PM નરેન્દ્ર મોદી અમદાવાદમાં સરસપુરના જનસભા સંબોધશે

Sandesh 2022-12-02

Views 565

આજે PM નરેન્દ્ર મોદી 4 જનસભા સંબોધશે. જેમાં બનાસકાંઠાના કાંકરેજમાં PM મોદીની સભા છે. તથા પાટણમાં PM મોદીની સભા સાથે સોજીત્રામાં PM મોદી જનસભા સંબોધશે.

તેમજ અમદાવાદમાં સરસપુરના જનસભા સંબોધશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS