રીબડામાં કિન્નાખોરી રાખવામાં આવતી હોવાનો અનિરુદ્ધસિંહનો આક્ષેપ

Sandesh 2022-12-01

Views 671

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી વચ્ચે સૌરાષ્ટ્રની સંવેદનશીલ બેઠક ગોંડલ પર રાજકારણ ગરમાયું છે. કારણ કે રિબડાની પ્રાથમિક શાળામાં અનિરૂદ્ધસિંહ જાડેજા અને અધિકારીઓ વચ્ચે અનબન થઈ હોવાનું સામે આવ્યું છે. રીબડામાં કિન્નાખોરી રાખવામાં આવતી હોવાના અનિરુધ્ધસિંહે આક્ષેપ કર્યા હતા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS