વાઘોડિયામાં 30થી વધુ પશુઓનું મારણ કરનાર દિપડો દેખાતા ચકચાર

Sandesh 2022-11-13

Views 403

વડોદરાના વાઘોડિયા તાલુકામાં દિપડો દેખાયો છે. જેમાં જરોદ ગામ પાસે આવેલ નિશાર બાપુ ફાર્મ પાસે દિપડો દેખાયો છે. તેમાં દિપડાના ફોટા મોબાઇલમાં પાડી વન વિભાગને જાણ

કરાઇ છે. છેલ્લા ત્રણ વર્ષથી વાઘોડિયા તાલુકામાં દિપડાનો વસવાટ છે. અત્યાર સુધીમાં દિપડો જુદા જુદા ગામોમાં 30થી વધુ પશુઓનું મારણ કરી ચૂક્યો છે. તેથી પશુપાલકો તેમજ

ખેડૂતોમાં દહેશત ફેલાઇ છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS