ભાજપની છેલ્લી ઘડીઓ ગણતી ઘડિયાળ બાદ કોંગ્રેસને નુકસાન

Sandesh 2022-11-09

Views 1K

અમદાવાદમાં પરિવર્તનના સમયની ઘડિયાળમાં કોંગ્રેસનો ખરાબ સમય ચાલુ થયો છે. જેમાં ભાજપની છેલ્લી ઘડીઓ ગણતી ઘડિયાળ બાદ કોંગ્રેસને નુકસાન થવાનું શરૂ થયુ છે. તેમાં

ઘડિયાળ લગાવ્યાના 24 કલાકમાં કોંગ્રેસને 2 ધારાસભ્યના રાજીનામા મળ્યા છે. જેમાં ધારાસભ્ય મોહનસિંહ રાઠવા અને ભગવાન બારડના રાજીનામા પડ્યા છે. તેમજ આવતીકાલે કોંગ્રેસમાં

વધુ એક ગાબડું પડશે. જેમાં મધ્ય ગુજરાતના એક MLA કોંગ્રેસ છોડશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS