શાલિગ્રામ અને તુલસીજીના વિવાહનું શું છે શાસ્ત્રોક્ત મહત્ત્વ

Sandesh 2022-11-05

Views 152

કારતક માસની દેવ ઉઠી એકાદશીને તુલસી વિવાહના રુપમાં ઉજવવામાં આવે છે આ તિથીએ શાલિગ્રામ અને તુલસીજીના લગ્ન કરાવીને જાતકો અનેક ફળની પ્રાપ્તિ કરતા હોય છે.. ત્યારે આ તિથીએ શા માટે કરવામાં આવે છે તુલસી વિવાહ અને શું છે તેની શાસ્ત્રોક્ત રીત.આવો આ ખાસ વાત જાણીએ શાસ્ત્રીજી મહારાજ પાસેથી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS