અગ્નિવીર ભરતી: 44,000 યુવાનોએ કરાવ્યું રજીસ્ટ્રેશન, આજે 3 હજાર યુવાનોનો સમાવેશ કરાયો

Sandesh 2022-10-27

Views 190

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના લાલ પરેડ ગ્રાઉન્ડમાં આજથી અગ્નિવીર સૈનિકોની ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. બુધવારે (26 ઓક્ટોબર) મોડી રાત્રે 12 વાગ્યાથી ગ્રાઉન્ડમાં ઉમેદવારોના પ્રવેશ સાથે ભરતી પ્રક્રિયા શરૂ થઈ હતી. સવારે 5 વાગ્યાથી ઊંચાઈમાં લાયકાત ધરાવતા યુવાનોની દોડ શરૂ થઈ હતી, જેમાં 200-200ની બેચમાં યુવાનોની દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS