એક્સાઈઝ કેસ: CBIની પૂછપરછ પહેલા મનીષ સિસોદીયા રાજઘાટ પહોંચ્યા

Sandesh 2022-10-17

Views 380

દિલ્હીમાં કેજરીવાલ સરકાર સામે એક્સાઈઝ કેસમાં વિવાદ અટકતો જણાતો નથી. આ કેસમાં તપાસ કરી રહેલી સીબીઆઈએ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને આજે 11 વાગે પૂછપરછ માટે બોલાવ્યા છે. જોકે, આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે સીબીઆઈએ સિસોદિયોની ધરપકડ કરવા માટે બોલાવ્યા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS