ગુરુગ્રામમાં 200 લોકોના ટોળાનો મસ્જિદ પર હુમલો

Sandesh 2022-10-13

Views 2.1K

સાયબર સિટી ગુરુગ્રામમાં ફરીવાર સાંપ્રદાયિક સૌહાર્દને બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હરિયાણાના ગુરુગ્રામમાં ભોડકલાંના કેટલાક બદમાશોએ ઘરમાં બનેલી મસ્જિદ પર હુમલો કર્યો અને નમાજ અદા કરી રહેલા લોકોને માર માર્યો, એટલું જ નહીં પરંતુ મસ્જિદમાં તોડફોડ પણ કરી અને તેને બહારથી તાળું મારીને સ્થળ પરથી ભાગી ગયા. પીડિતોની ફરિયાદના આધારે પોલીસે રાજેશ ચૌહાણ, અનિલ સંજય વ્યાસ અને ગામના લગભગ એક ડઝન લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. બિલાસપુર પોલીસે કલમ 295A, 323, 506, 147, 148 હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS