પવનચક્કીથી ઉર્જા ઉત્પન્ન કરી દેશ-વિદેશમાં ડંકો વગાડનાર તુલસી તંતીનું નિધન

Sandesh 2022-10-02

Views 90

રાજકોટમાં Suzlonના ચેરમેન અને વિન્ડ એનર્જીના પ્રણેતા તુલસી તંતીનું નિધન થયુ છે. તેમાં હાર્ટએટેક બાદ તેમનું નિધન થતાં ઉદ્યોગિક અને વેપાર જગતમાં શોખનું મોજું ફરી વળ્યું છે. કાર્ડિયાક અરેસ્તના લીધે શનિવારે તેમનું મૃત્યુ થયું હતું. રાજકોટની પી.ડી માલવિયા કોલેજમાં તુલસી તંતીએ અભ્યાસ કર્યો હતો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS