અમદાવાદમાં PM મોદીની સભામાં AAPની રાજકીય પોલ ખુલી પડી ગઇ

Sandesh 2022-09-30

Views 5.3K

વડાપ્રધાન બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. જેમાં આજે પ્રવાસનો બીજો દિવસ છે. તેમાં વડાપ્રધાન મોદીએ આજે વંદે ભારત ટ્રેન તથા અમદાવાદને મેટ્રો ટ્રેનની ભેટ આપી છે.

તેમજ અમદાવાદના થલતેજ ખાતે PM મોદી સભા સંબોધન કરી હતી. જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જે રીક્ષાચાલકના ઘરે જમવા ગયા હતા તે વિક્રમ દંતાણી PM

મોદીની સભામાં હાજર રહ્યો હતો. અને કહ્યું હતુ કે હું તો ભાજપનો આશિક છું.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS