પાકિસ્તાનમાં પૂર બાદ હવે મેલેરિયાનો હુમલો, અત્યાર સુધી 324ના મોત

Sandesh 2022-09-24

Views 759

પાકિસ્તાનમાં પૂરના કારણે સ્થિતિ ખૂબ જ ગંભીર છે. દેશ સતત પૂરનો માર સહન કરી રહ્યો છે. એક્સપ્રેસ ટ્રિબ્યુન અનુસાર, પૂર પ્રભાવિત વિસ્તારોમાં મેલેરિયા, ટાઈફોઈડ અને ડેન્ગ્યુ તાવ જેવી બીમારીઓ ઝડપથી ફેલાઈ રહી છે. પૂર પ્રભાવિત વિસ્તારોમાં મેલેરિયા અને અન્ય રોગોથી મૃત્યુઆંક 324 પર પહોંચી ગયો છે. પાકિસ્તાનના કેટલાક પ્રાંતોમાં સ્થિર પૂરના પાણીને કારણે ત્વચા અને આંખના ચેપ, ઝાડા, મેલેરિયા, ટાઈફોઈડ અને ડેન્ગ્યુ તાવના વ્યાપક કેસ સામે આવ્યા છે. જેના કારણે પાકિસ્તાનમાં લોકોના સ્વાસ્થ્ય સામે ખતરો ઉભો થયો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS