16 વર્ષ પછી પિતૃપક્ષમાં આવ્યો આવો સંયોગ, જાણો શ્રાદ્ધનું મહત્વ

Sandesh 2022-09-12

Views 252

ભાદરવા મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિથી શ્રાદ્ધ શરૂ થવા જઈ રહ્યા છે. સોળ શ્રાદ્ધ નાખવાની આપણે ત્યાં પરંપરા છે. આ વખતે શ્રાદ્ધ પક્ષ શનિવાર, 10 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 25 સપ્ટેમ્બર, રવિવારના રોજ સમાપ્ત થશે. જ્યોતિષીઓનું કહેવું છે કે આ વર્ષે શ્રાદ્ધ પક્ષ 15 દિવસને બદલે 16 દિવસ ચાલશે. પિતૃપક્ષમાં 16 વર્ષ પછી આવો સંયોગ આવ્યો છે. અગાઉ આવો સંયોગ વર્ષ 2011માં બન્યો હતો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS