કચ્છ બન્યું વધુ ફરવાલાયક: જુઓ સ્મૃતિવનના સુંદર આકાશી દ્રશ્યો

Sandesh 2022-08-27

Views 897

વડાપ્રધાન નરેદ્ર મોદી આવતીકાલે કચ્છના પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલે પીએમ મોદીના હસ્તે સ્મૃતિવનનું લોકાર્પણ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે 26 જાન્યુઆરી 2001ના રોજ આવેલા ગોઝારા ભૂકંપમાં કચ્છમાં મોટી ખુમારી થઇ હતી. આ ભૂકંપમાં અવસાન પામેલા લોકોની યાદમાં સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS