બનાસકાંઠામાં વરસાદ બાદ તારાજી| નર્મદાના પાણી કિનારાના ઘરોમાં ઘુસ્યા

Sandesh 2022-08-25

Views 44

વધારે વરસાદથી રાજ્યના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાની સમસ્યા સર્જાઈ છે. બનાસકાંઠામાં પણ વરસાદ બાદ તારાજી સર્જાઈ હતી. એક સપ્તાહ બાદ પણ સરહદી વિસ્તાર પાણી પાણી. ડેડાવા ગામના ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવા પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે નર્મદા નદીમાં નવા નીર આવ્યા છે જેના કારણે નર્મદાના પાણી કિનારાના ઘરોમાં ઘુસ્યા હતા. જે બાd 800 લોકોનું સ્થળાંતર કરાયું હતું.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS