PM મોદી અમદાવાદને આપશે ભેટ, અટલ બ્રિજનું લોકાર્પણ કરશે

Sandesh 2022-08-25

Views 392

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે સરકાર દ્વારા વિકાસલક્ષી કાર્યોના લોકાર્પણના કાર્યોએ પણ રફ્તાર પકડી છે. જે અંતર્ગત અમદાવાદની ઓળખ બનેલા ફૂટ ઓવર બ્રિજને અટલ બ્રિજ નામ આપવામાં આવ્યું છે. આ બ્રિજનું ટૂંક સમયમાં ઉદ્ઘાટન કરવામાં આવશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS