પંજાબમાં આતંકી હુમલાનું એલર્ટ|દેશમાં કોરોનાના 11,539 નવા કેચ નોંધાયા

Sandesh 2022-08-21

Views 57

કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓએ પંજાબમાં 10 રાજકારણીઓ પર કાતીલ હુમલા માટે એલર્ટ જાહેર કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુપ્તચર એજન્સીઓએ પંજાબ પોલીસને આ અંગે એલર્ટ જાહેર કર્યું છે. પંજાબનું વાતાવરણ બગાડવા માટે આતંકવાદીઓ લગભગ 10 રાજનેતાઓને નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આમાંથી 4 નેતાઓ કોંગ્રેસના છે, જેમાં પૂર્વ મંત્રીઓ સુખજિંદર રંધાવા, વિજયેન્દ્ર સિંગલા, ગુરકીરત કોટલી અને પૂર્વ ધારાસભ્ય પરમિંદર સિંહ પિંકીના નામ પણ સામેલ છે. કેન્દ્રીય એજન્સીઓએ પંજાબ પોલીસને આ 10 રાજકારણીઓની સુરક્ષા વધારવાનો નિર્દેશ આપ્યો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS