ધરોઈ ડેમમાંથી સાબરમતીમાં પાણી છોડાયું, અમદાવાદમાં તંત્ર સતર્ક

Sandesh 2022-08-18

Views 859

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સાબરમતી નદીમાં પાણી છોડતા અમદાવાદ વહીવટી તંત્ર એલર્ટ થયું છે. ધરોઈ ડેમમાથી છોડવામાં આવેલું પાણી અમદાવાદ સાબરમતી નદીમાં પહોચ્યુ છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS