ગુજરાતમાં એવું શંકરનું મંદિર જ્યાં જીવતા કરચલાનો થાય છે અભિષેક

Sandesh 2022-07-29

Views 318

પવિત્ર શ્રાવણ મહિનાનો આજથી પ્રારંભ થઇ ગયો છે. ત્યારે અમે અમારા વાચક માટે શંકર ભગવાન સાથે જોડાયેલી જાણી-અજાણી વાતો લઇને આવીશું. આજે અમે ગુજરાતના કાવી કંબોઈમાં આવેલ મંદિરની વાત કરીશું. આ મંદિર અચાનક ગાયબ થઈ જાય છે અને પલવારમાં દેખાવા લાગે છે. આવો આ મંદિરની વાર્તા જાણીએ. આવા જ એક બીજા મંદિર વિશે પણ જાણીએ. સુરતના રામનાથ ઘેલા મંદિર અંગે. જેમના પર જીવતા કરચલાનો અભિષેક થાય છે એવા રામનાથ ઘેલા મહાદેવની વાત કરીએ.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS