રાષ્ટ્રપતિ કોવિંદનો વિદાય સમારોહ| કોંગ્રેસના આરોપ પર સ્મૃતિ ઈરાનીનો પલટવાર

Sandesh 2022-07-23

Views 183

સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો વિદાય સમારોહ ચાલી રહ્યો છે. જેમાં વડાપ્રધાન મોદી, ઉપરાષ્ટ્રપતિ, લોકસભાના અધ્યક્ષ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ ઉપસ્થિત રહ્યા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS