શામળાજી પાણી પાણી થઈ ગયું

Sandesh 2022-07-19

Views 25

અરવલ્લીના યાત્રાધામ શામળાજીમાં મેઘાની જોરદાર જમાવટ જોવા મળી. અહીં એવો વરસાદ ખાબક્યો કે, મંદિરની આસપાસની દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. અહીંના બજારમાં પાણી ભરાવાથી કરોડોનું નુકસાન થયાના અહેવાલ છે. તો શામળાજીના રતનપુર હાઈવેનો રોડ પર ભરપુર પાણી ભરાયા છે. અહીં નીચાણવાળા વિસ્તારો પણ મેઘરાજાના કહેરથી બાકા નથી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS