રાજકોટ-જેતપુર હાઈવે ઉપર પુલ બંધ કરાતા વાહનચાલકોને હાલાકી

Sandesh 2022-07-13

Views 1

રાજકોટ પોરબંદર નેશનલ હાઇવે જેતપુરની ભાદર નદી ઉપરનો એક તરફનો પુલ બંધ કરવામાં આવતા ફરી એકવાર વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. 5 વર્ષ પહેલાં બનેલા પુલનું 2 વાર સમારકામ કરતા લોકો પુલની ગુણવત્તા સામે સવાલ કરી રહ્યા છે. 1 વર્ષ અગાઉ પણ ગાબડું પડતા સમારકામ કરવામાં આવ્યું હતું. હાલ એક તરફનો બંધ કરી દેવાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS