ગુજરાતના વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતિત

Sandesh 2022-06-07

Views 522

ગુજરાતમાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જેમાં સવારથી વાદળછાયા વાતાવરણથી ખેડૂતો ચિંતિત છે. તેમાં કમોસમી વરસાદ પડે તો કેરીના પાકને

નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS