કોંગ્રેસ નેતાઓ સામે બદનક્ષી કેસમાં આજે સુનાવણી

Sandesh 2022-05-20

Views 58

કોંગ્રેસ નેતાઓ સામે બદનક્ષી કેસમાં આજે સુનાવણી
સુખરામ રાઠવા સહિતના કોંગ્રેસ 4 નેતાઓ સામે છે કેસ
ભાજપ નેતા નીતિન ભારદ્વાજે કર્યો છે બદનક્ષીનો કેસ
રાજકોટની સેસન્સ કોર્ટમાં બદનક્ષી કેસ અંગે સુનાવણી
તાલુકા કોર્ટે નીતિન ભારદ્વાજનો બદનક્ષીનો દાવો ફગાવ્યો હતો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS