કોંગ્રેસ નેતાનો કટાક્ષ, ટ્રમ્પ શું ભગવાન છે તો 70 લાખ લોકો તેમનું સ્વાગત કરશે

DivyaBhaskar 2020-02-19

Views 2.1K

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસ પર કોંગ્રેસે સવાલ કર્યા છે કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે ટ્રમ્પ પોતાના હિત માટે ભારત આવી રહ્યાં છે ટ્રમ્પ ભારતનું હિત નહિ જોવે 70 લાખ લોકો દ્વારા ટ્રમ્પનું સ્વાગત કરવાની શું જરૂરિયાત છે ? ઉલ્લેખનીય છે કે ભારત પ્રવાસ પહેલા ટ્રમ્પે પીએમ મોદીની ખૂબ જ પ્રશંસા કરી છે ટ્રમ્પે કહ્યું કે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખૂબ જ પસંદ કરું છું પીએમ મોદીએ મને જણાવ્યું કે એરપોર્ટ અને સ્ટેડિયમની વચ્ચે 70 લાખ લોકો હાજર રહેશે આ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બનવા જઈ રહ્યું છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS