ઍક્ટર કુશલ પંજાબીની આત્મહત્યા મામલે સિ. સાઇકોલોજિસ્ટ ડૉ.પ્રશાંત ભીમાણી સાથે ખાસ વાતચીત

DivyaBhaskar 2019-12-28

Views 1.2K

વીડિયો ડેસ્કઃ મુંબઈમાં ટીવી અને બોલિવૂડ એક્ટર કુશલ પંજાબીએ તેનાં ઘરે આપઘાત કર્યો હતો કુશલે આર્થિક સંકળામણ અને ડિપ્રેશનને કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે કુશલના આપઘાત પર અક્ષય કુમારે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, ‘કુશલને મુસીબત સામે લડવાની અને ડિપ્રિશનની સારવારની જરૂર હતી’ આ વીડિયોમાં સિનિયર સાઇકોલોજિસ્ટ ડૉ પ્રશાંત ભીમાણીએ ડિપ્રેશનની સમસ્યાનો ઉપાય સરળ ભાષામાં જણાવ્યો છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS