ઉમિયાધામ મહાયજ્ઞના વિશાળ રસોડામાં સ્વયંસેવકો લાખો ભક્તો માટે તૈયાર કરે છે પ્રસાદ

DivyaBhaskar 2019-12-19

Views 621

ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞના પ્રથમ દિવસે ઉમિયા મંદિરમાં 15 લાખ રૂપિયા અને અઢી કિલો સોનાનું દાન આવ્યું હતું અંદાજે 4 લાખથી વધુ લોકોએ મંદિરમાં દર્શન કરી પ્રસાદ લીધો હોવાનું મહાયજ્ઞ મહોત્સવ કમિટીના અધ્યક્ષ બાબુભાઈ પટેલે કહ્યું હતું નાસ્તામાંફૂલવડી, ગાંઠીયા જેવો નાસ્તો સ્વયંસેવકો તૈયાર કરે છેમોટા તપેલામાં લાખો દર્શનાર્થીઓ માટેદાળ, શાક બને છેરોજના 18 લાખ લાડુ તૈયાર થાય છેસ્વયંસેવકો કેન ભરી જમવાનું ટ્રેક્ટરમાં યજ્ઞશાળા સુધીપહોંચાડે છે રોજના લાખો ભક્તો અહીં માનો પ્રસાદ જમે છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS