સંજય રાઉતે કહ્યું- અમારૂ સૂર્યયાન મંત્રાલય પર લેન્ડ થઈ ગયું છે

DivyaBhaskar 2019-11-27

Views 2.6K

મહારાષ્ટ્રમાં સરકાર બદલાઈ ગઈ છે અને હવે રાજ્યમાં ઠાકરે રાજની સરકાર શરૂ થઈ ગઈ છે ઉદ્ધવ ઠાકરે ગુરુવારે મુખ્યમંત્રી પદના શપથ લેવાના છે આ દરમિયાન સંજય રાઉતે ફરી એક વખત ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રથી દેશમાં પરિવર્તનની શરૂઆત થઈ છે આજે ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા છે અને તેનો અર્થ છે કે, દેશમાં પરિવર્તનની શરૂઆત થઈ ગઈ છે સંજય રાઉતે કહ્યું છે કે, અજીત પવારને ગઠબંધનમાં યોગ્ય સ્થાન મળશે તેઓ ખૂબ મોટુ કામ કરીને આવ્યા છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS