સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં 40 હજાર પ્રવાસીઓ ઉમટ્યાં, પીવાનું પાણી ન મળતા પ્રવાસીઓમાં રોષ

DivyaBhaskar 2019-10-30

Views 2K

કેવડિયાઃકેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે 40 હજાર પ્રવાસીઓ ઉમટી પડ્યા છે જેને પગલે બસમાં બેસવા માટે લાંબી-લાંબી લાઇનો લાગી હતી જેથી પ્રવાસીઓ અટવાઇ ગયા હતા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પ્રવાસીઓ આજે સવારે 6 વાગ્યાથી લાઇનોમાં ઉભા રહી ગયા હતા જોકે તંત્ર દ્વારા કોઇપણ પ્રકારની સુવિધાઓ ઉભી ન કરાતા પ્રવાસીઓ રોષે ભરાયા હતા

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS