અયોધ્યા કેસનો ચૂકાદો આવે તે પહેલા યૂપીમાં ઍલર્ટ

DivyaBhaskar 2019-10-17

Views 2.4K

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચાર માત્ર 3 મિનિટમાંઅયોધ્યા વિવાદ મામલાની સુનાવણી ગઈકાલે પુર્ણ થઈ ચૂકી છેહવે આ મામલે નવેમ્બર મહિનામાં ચૂકાદો આવવાનો છે ત્યારે યૂપીમાં ઍલર્ટ છે30 નવેમ્બર સુધી સરકારી
અધિકારીઓની રજાઓ પણ રદ્દ કરી દીધી છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS