મુંબઈમાં બહુમાળી ઈમારતમાં લાગી ભીષણ આગ, 3 લોકોને હેમખેમ બચાવાયા

DivyaBhaskar 2019-10-14

Views 39

મુંબઈના અંધેરીના વીરા દેસાઈ રોડ પર પેનુશુલા બિલ્ડિંગમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી છે જ્યાં ફાયરબ્રિગેડની 4 ગાડીઓએ પહોંચીને 3 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા અને આગને બુઝાવવાની કોશિશમાં લાગેલી છે બિલ્ડિંગમાં હજુ પણ કેટલાંક લોકો ફસાયાની આશંકા છે જેનું રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS