મ.પ્ર.ના શિવપુરીમાં બે બાળકોની હત્યાના વિરોધમાં ઈડરમાં 105 લોકોએ બૌધ્ધ ધર્મ અંગીકાર કર્યો

DivyaBhaskar 2019-10-09

Views 275

હિંમતનગર: મધ્યપ્રદેશમાં બે અનુસૂચિત જાતિના બાળકોની હત્યાના વિરૂધ્ધમાં સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં 105 લોકોએ બૌધ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો આ મામલે ઈડરના અનુસૂચિત જાતિના લોકોએ નાયબ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી હોવાનો દાવો કર્યો હતો બૌધ્ધ ધર્મ અંગીકાર કરનારમાં વૃદ્ધ, મહિલાઓ બાળકો પણ સામેલ છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS