શનિવારના ઉપાય - શનિવારે કરશો આ કામ તો શનિ થશે પ્રસન્ન (Shani Upay)

Webdunia Gujarati 2019-09-20

Views 3

શનિદેવને કર્મફળદાતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. એવી માન્યતા છે કે જો શનિ દેવ રિસાય જાય તો રાજાને રંક અને રંકને પણ રાજા બનાવી દે છે. તેમને ખુશ કરવા માટે લોકો દરેક પ્રકારનો પ્રયત્ન કરે છે. તેમનો દિવસ શનિવાર છે તેથી આ દિવસે કરવામાં આવેલ કાર્ય પૂર્ણ સાવધાની સાથે કરવા જોઈએ. કારણ કે શનિદેવ જેટલા વધુ પ્રસન્ન થશે તેટલુ જ ફળદાયી પરિણામ મળશે. તો આવો જાણીએ શનિદેવને પ્રસન્ન કરવાના કેટલાક વિશેષ ઉપાય....

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS