જૂનાગઢમાં પ્રાકૃતિક ખેતીનું અધિવેશન, 1 દેશી ગાયથી 30 એકરમાં ખેતી થઇ શકે: રાજ્યપાલ

DivyaBhaskar 2019-09-16

Views 1.5K

જૂનાગઢ: ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે જૂનાગઢની મુલાકાતે હતા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભાગૃહ ખાતે સુભાષ પાલેકર પ્રકૃતિ ખેતી જન આદોલન ગુજરાત દ્વારા યોજાનાર બે દિવસીય વર્કશોપમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ તકે તેઓએ જણાવ્યું હતું કે, દુનિયામાં ગ્લોબલ વોર્મિંગનું કારણ રાસાયણિક ખેતી છે 1 દેશી ગાયથી 30 એકરમાં ખેતી થઇ શકે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS