પંજાબ પરત આવેલા ઈમરાનની પાર્ટીના નેતાએ ખોલી પાકિસ્તાનની પોલ, મોદીની મદદ માંગી

DivyaBhaskar 2019-09-10

Views 1.5K

ભારત વિરુદ્ધ આગ ઓકી રહેલા પાકિસ્તાનને હવે તેમના જ લોકો અરીસો બતાવી રહ્યા છે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી તહરીક-એ-ઈન્સાફ (PTI)થી ધારાસભ્ય રહેલા બળદેવ કુમાર સિંહ હવે પાકિસ્તાન છોડીને ભારત પરત આવી ગયા છે પંજાબ પરત આવીને તેમણે પાકિસ્તાનમાં અલ્પસંખ્યકો પર થઈ રહેલા અત્યાચારની વાત કરી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS