બાળકો પોતાના ન હોવાની શંકાએ કોન્સ્ટેબલે તેના જ ત્રણ પુત્રોની ગળુ કાપી હત્યા કરી

DivyaBhaskar 2019-09-01

Views 9.8K

ભાવનગર વિદ્યાનગરમાં આવેલી નવી પોલીસ લાઇનમાં રહેતા પોલીસ કોન્સ્ટેબલ સુખદેવ નાઝાભાઇ શિયાળે બાળકો પોતાના ન હોવાની શંકાએ તેના ત્રણ પુત્રોની તીક્ષ્ણ હથિયારથી ગળું કાપી હત્યા કરી નાખી હતી ઘટનાને પગલે એસપી, ડીવાયએસપી સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS