HDFC બેન્કના એમડીએ કહ્યું- મિત્રતાને બેન્કિંગથી અલગ રાખવી જોઈએ

DivyaBhaskar 2019-07-11

Views 331

એચડીએફસી બેન્કના એમડી આદિત્ય પુરીએ બેન્ક અધિકારીઓને સલાહ આપી કે અંગત મિત્રતા અને બેન્કિંગ અલગ રાખવું જોઈએ પુરીએ જણાવ્યું કે, તેમણે વિજય માલ્યાને બેન્ક લોનની અરજી ફગાવી દીધી હતી એક પુસ્તકના વિમોચન કાર્યક્રમમાં તેમણે આ સલાહ આપી હતી

પુરીએ જણાવ્યું કે, માલ્યાના અધિકારી લોન લેવા મારી પાસે આવ્યા હતા મેં તેમને કોફી પીવડાવીને પરત મોકલી દીધા અને કહ્યું કે, અરજી વિશે વિચાર કરીશ ત્યારપછી મારા સહયોગી પરેશ સુકથાંકરે માલ્યાની અરજી ફગાવી દીધી હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS