બસપાની સાથે ગઠબંધન તૂટવા પર અખિલેશે કહ્યું- દરેક પ્રયોગ સફળ રહે એ જરૂરી નથી

DivyaBhaskar 2019-06-05

Views 1.1K

ઉતર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવે બુધવારે ગઠબંધન તૂટવા પર કહ્યું કે બસપા પ્રમુખ માયાવતી માટે તેમના હ્રદયમાં હમેશા માન રહેશે તેમણે કહ્યું કે હું એન્જિનિયરિંગનો વિધાર્થી રહ્યો છું અને ગઠબંધન એક પ્રયોગ હતો દરેક પ્રયોગ સફળ થાય તે જરૂરી નથી પરંતુ આપણે ફરી આમ કરીને તેમાંથી શીખએ છીએ કે શું ખામી રહી ગઈ હતી માયાવતીએ મંગળવારે સપાના ગઠબંધન તોડવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે પ્રદેશમાં 11 વિધાનસભા સીટ પર થનાર પેટા-ચૂંટણીમાં બસપા એકલી લડશે લોકસભા ચૂંટણીમાં સપાને 5 અને બસપાને 10 સીટ મળી હતી બીજી તરફ ભાજપને અહીં 62 સીટો મળી હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS